સવાલ : મારી પાસે કુંડળી નથી તો શું તે પણ તમે બનાવી આપશો?
જવાબ : માત્ર તમારી કુંડળી જ નહીં, પરંતુ તમારી કુંડળી અનુસાર તમારા જીવનની સંપૂર્ણ માહિતી સાથેની લાલકિતાબની ફાઈલ પણ તમને મળશે.
લાલકિતાબ અને વાસ્તુ એક્સપર્ટ શ્રી હરિવદન ચોકસી
ચાલો બદલીએ જિંદગી
ઓફિસ હાલ બંધ છે
શ્રી હરિવદન આર. ચોક્સી
ચાલો બદલીએ જિંદગી
વિજ્ઞાન અને વિશ્વાસ નો સમન્વય એટલે "લાલકિતાબ"
વેબસાઇટ વિશે
સુરત સ્થિત શ્રી હરિવદન ચોકસી ઘણા વર્ષોથી લાલ કિતાબના જ્ઞાનનો અભ્યાસ કરીને લોકોને જીવનના વિવિધ પ્રશ્નો સમજવામાં માર્ગદર્શન આપે છે. લાલ કિતાબ જ્યોતિષ, કુંડળી આધારિત માર્ગદર્શન, સરળ ઉપાય અને વાસ્તુ માર્ગદર્શન દ્વારા તેમનો મુખ્ય પ્રયાસ એ છે કે જ્યોતિષની વાત સામાન્ય માણસને સરળ અને સ્પષ્ટ ભાષામાં સમજાય. અહીં વ્યક્તિના પ્રશ્નને શાંતિથી સાંભળીને ગ્રહ, ઘર, કુંડળી અને...
વધુ વાંચોકયા પ્રશ્નોમાં મદદ
કુંડળી, જન્મ માહિતી અને લાલ કિતાબના નિયમોના આધારે જીવન, કારકિર્દી, લગ્ન, વિદેશયોગ અને અન્ય પ્રશ્નો અંગે સરળ અને વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવે છે.
જવાબ : માત્ર તમારી કુંડળી જ નહીં, પરંતુ તમારી કુંડળી અનુસાર તમારા જીવનની સંપૂર્ણ માહિતી સાથેની લાલકિતાબની ફાઈલ પણ તમને મળશે.
જવાબ : તો તમે તમારી જન્મ તારીખ જણાવીને એકવાર અવશ્ય મુલાકાત લો. તમને તમારી જન્મ તારીખ તથા તમારા જીવનની વિગતો પરથી કુંડળી બનાવીને સંપૂર્ણ માર્ગદર્શન મળશે.
જવાબ : વિદેશમાં રહેતા ઘણા બધા લોકો અમારા ઉપાય દ્વારા પોતાના જીવનમાં બદલાવ લાવ્યા છે. અને જે લોકો દેશ-વિદેશમાં રહેતા હોય પરંતુ તેઓને ઉપાય કરવાની અનુકૂળતા ન હોય તો આપના ઉપાય અમારા નિરીક્ષણ હેઠળ કરાવીને તમે પરિણામ મેળવી શકો છો.
જવાબ : કુંડળી દ્વારા જીવનમાં આવતી સમસ્યાઓ, વિદેશયોગ, રોગ-મહારોગ, લગ્ન તથા લગ્ન જીવન, કારકિર્દી, કોર્ટકેસ, સંતાન પ્રાપ્તિ તેમજ આપણા જીવનની તમામ પ્રકારની માહિતી મેળવી શકાય છે.
ચેનલ
પિતૃ દોષ, શનિ, શુક્ર, પૈસા અને દૈનિક જીવનના પ્રશ્નો પર ટૂંકી અને સીધી વિડિઓઝ.
પ્લેલિસ્ટ
દૈનિક 2026
દૈનિક માર્ગદર્શન અને ગ્રહોની અસર સમજાવતા વિડિયો.
પ્લેલિસ્ટ
આજે શું કરવું? અને શું ન કરવું?
વ્યક્તિએ રોજ કઈ બાબતોમાં ધ્યાન રાખવું જોઈએ તેનું માર્ગદર્શન...
પ્લેલિસ્ટ
પોડકાસ્ટ
લાલકિતાબ દ્વારા વિવિધ વિષયો પર સચોટ માર્ગદર્શિકા...
પ્લેલિસ્ટ
સેમિનાર - 16
7 ચક્રો, ઔરા અને રોગ-મહારોગ વિશેની જાણકારી તથા સેમીનાર્થીઓના પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન...
પ્લેલિસ્ટ
ગ્રહોના ગોચર તથા જીવન બદલનારી વાતો
મદદ કરવાની રીત
એપોઈમેન્ટ પહેલાં માહિતી, પછી પ્રશ્નોનું સમાધાન ત્યારબાદ ઉપાય અને આગળ શું કરવું તેની સચોટ અને સરળ સમજણ.
એપોઈમેન્ટ પહેલાં, જન્મ તારીખ, જન્મ સમય, તથા જન્મ સ્થળની માહિતી લેવામાં આવે છે.
તમારી માહિતી અનુસાર કુંડળી (જન્માક્ષર) અને લાલ કિતાબની ફાઈલ બનાવવાની પ્રક્રિયા...
શ્રી હરિવદન ચોક્સી દ્વારા કુંડળી અને લાલકિતાબની ફાઈલ અનુસાર તમારા તમામ પ્રશ્નોનું સચોટ અને સરળ માર્ગદર્શન...
આપને મળેલા માર્ગદર્શન અનુસાર ઉપાયથી જીવનમાં પરિવર્તનની શરૂઆત...
લોકોના અનુભવ
અહીં લોકોના અનુભવ લખાણ, ફોટો, વિડિયો અને ઓડિયો રૂપે રજૂ કર્યા છે.
મને ઘણા સમયથી નોકરીમાં સમસ્યા હતી. મને ઘણો અનુભવ હોવા છતાં હું કોઈ જગ્યા પર સેટ થઇ શકતો ના હતો. પછી મેં શ્રી હરિવદન ચોક્સી પાસે લાલકિતાબની ફાઈલ બનાવીને અને તેના ઉપાય કર્યા. અત્યારે છેલ્લા 3 વર્ષથી હું મારી નોકરીમાં સ્થાયી થયો છું તથા જીવનમાં પણ ઘણા બદલાવ થયા છે. તો તમારો ખુબ ખુબ આભાર હરીવદન ભાઈ ચોક્સી.
મુખ્ય વાત સરળ છે: ઉપાય સમજ સાથે, શ્રદ્ધા સાથે અને નિયમથી કરવો.